SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ મહેલના પાયા કેઇવાર પાયામાં વધુ ખચ લાગે, એવુ પણ અને ને ! પણ મકાનમાં ચણતર કરતાં પાયામાં વધુ ખચ લાગે તેથી મકાન ન ખોંધાવા ? ગુણે! એ ધમ મહેલના પાયેા છે. પાયા વિના જેમ મકાન ન બંધાવાય, તેમ ગુણ્ણા વિના ધમ' ન આચરી શકાય. કદાચ આચરા તા પણ તે પડી જતાં વાર ન લાગે. પાયા વિનાનું તે ઘર કેટલે ટકે ! આપણે મકાન ચણવુ' છે, પાયા વિનાનું ! ધમ કરવા છે પણ ગુણસાધન વિના! આજે મેટા ભાગે આપણી જિંદગી આવી પસાર થઇ રહી છે, એવું લાગે છે ખરૂ ? ગુણા વિનાના ધમીઓએ ધમ'નુ તેજ ઝાંખું પાડયુ છે. ગુણા વિનાના ધર્માત્માએએ નવા જીવાને ઉગતી પેઢીને ધ સાધનાથી વેગળી રાખી છે. વળી, આપણી દૃષ્ટિ પણ કેવી ઘડાઈ ગઈ છે ! ગુણ વિનાના ધર્મીએ જેમ આપણને ગમે છે તેમ ધમ વિનાના ગુણીયલ આત્માએ નથી ગમતા ને? \000,20, આત્મસ'વેદન Jain Education International For Private & Personal Use Only ૯૩ www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy