SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ | સાચું શરણ : તમારા જીવનમાં શું કયારેય કોઈ મુંઝવણ નથી આવી ? આપત્તિ નથી આવી ? તમે તમારી મુંઝવણ કે આપત્તિને દૂર કરવા સ્વયં અસમર્થ બન્યા ત્યારે તમે કોની પાસે ગયા ? કેનું શરણ લીધું ? - શું તમે કયારે ય દુઃખ આપત્તિની મુંઝવણમાં જિનેશ્વરદેવનું શરણ લીધું ? તમારા હૃદયમાં શું એ દઢ નિશ્ચય-શ્રદ્ધા છે કે શ્રી જિનેશ્વર ભગવંત જ આ જગતમાં સાચું શરણ છે? એમના સિવાય આ જગતમાં કઈ સાચું શરણ આપી શકનાર નથી ? ભાગ્યવંત ! ભૂલા ન ભમે. ક૯પવૃક્ષને ત્યજીને બાવળના શરણે જવાની ભૂખતા ન કરો. નિર્ણય કરો: પરમ કૃપાળુ પરમાત્મા સિવાય હું કોઈનું ય શરણ લેનાર નથી.... એ જ શરણ છે.... ? હું શરણાગત ! अरिहंते सरणं पवज्जामि सिद्धे. सरणं पवज्जामि साहू सरणं पवज्जामि केवलिपन्नतं धम्म सरणं पवज्जामि ॥ રોજ પ્રભાતે અને રાત્રે સુતી વખતે આ પ્રમાણે શરણ સ્વીકારની પ્રતિજ્ઞા કરેઃ “હું પરમાત્માનો શરણાગત છું. ” આ ભાવ પરમાત્મા પ્રત્યે દઢ અનુરાગ જન્માવશે. પછી સંસારના રાગ મોળા પડી જશે. જેમ જેમ પરમાત્મા પ્રત્યે રાગ વધતો જશે તેમ તેમ વિષયસુખમાંથી રાગ નિવૃત્ત થવા લાગશે આ જન્મ જરા મૃત્યુથી ભયંકર સંસારમાં પરમાત્મા સિવાય આપણા આત્માને કેણ બચાવી શકનાર છે? એ જ શરણ છે. એ જ તારક.... એ જ બાધક.... આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy