SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાની તાલીમ યુદ્ધના મેદાન પર જતા પહેલાં સૈનિકને તાલીમ લેવી પડે છે, એ માટે એની ખાસ કાલેજમાં દાખલ થવું પડે છે. ધમ સાધના એટલે યુદ્ધ છે. આત્મા અને કમ વચ્ચે, ધમ અને કમ વચ્ચે. ધમસાધનાના યુદ્ધમેદાનમાં જવા પહેલાં આપણે તાલીમ લીધી ? તાલીમ લીધા વિના સૈનિક યુદ્ધના મેદાન પર જાય તા તેની કેવી દુર્દશા થાય ? જેના પક્ષમાં હાય તેના પક્ષની કેવી નાલેશી કરે? આપણી એવી જ દુર્દશા થઇ રહી છે. પરમાત્માના ધ પક્ષની એવી જ આપણે નાલેશી કરી છે. ધ સાધનાના મેદાનમાં જવા પૂર્વ ગુણાની સાધનાની તાલીમ લેવાની છે. એકવીસ ગુણામાં એક્કા બનીને પછી શ્રાવકપણાની સાધનાના મેદાનમાં જાઓ. જુએ પછી એ યુદ્ધ કેવુ' જામે છે? કર્મોની સેનાને કેવી હાર મળે છે! કુશળ.... ખાહેાશ સૈનિકની સામે શત્રુ ઝાઝો કાળ ટકી ન શકે. પછી તમે જેમના પક્ષમાં રહીને લડશેા, જે પરમાત્માના પક્ષમાં રહીને, તે પક્ષની કીતિ અને પ્રતિષ્ઠાને વધારનારા અનવાના. ગુણાની તાલીમ લીધા વિનાની ધમ`સાધના શત્રુને હરાવી નહિ શકે. આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only ૯૫ www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy