SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન આપે ? હે વાત્સલ્યનિધિ વીતરાગદેવ ! મારે આપનું ધ્યાન ધરવું જોઇએ, એ વાત સાચી પરંતુ હું આપનું ધ્યાન કેવી રીતે ધરૂં ? આપનું સ્મરણ કેવી રીતે કરું? એકવાર પણ અનુભવમાં આવેલા આત્મનું સ્મરણ થઈ શકે.... આપનું ધ્યાન કેવી રીતે ધરૂ ? નાથ ! એકવાર દર્શન આપો ! પછી જે હું આપને ભૂલી જાઉં, તે આપ મને શિક્ષા કરજે. દેવનાં રૂપ કરતાં પણ આપનુ રૂપ અનતગુણ છે ! એવું રૂપ જોયા પછી જરૂર હું જગતને ભૂલી જઈશ. આપ કદાચ કહેશે “ મારી મૂર્તિનું ધ્યાન ધર.' પણ કેવી રીતે કરવું ધ્યાન ? કારણ કે મૂતિના રૌદય કરતાં જગતમાં બીજા સૌદય ચઢીયાતા છે ! હું આપના શરણે આવેલું છું....આપ દશન આપે... દયા કરો ! કરૂણા કર ! મારા આત્માને ઉદ્ધાર કરે ! મારા આત્માને પવિત્ર બનાવે ! મારી તો આપના પાસે એક જ પ્રાર્થના છે. “ આપ મને દર્શન આપે, એકવાર દશન આપે.” આત્મસ વેદન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy