SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સંધ-શરીર તમારા પગ પર ગુમડું થયું હોય. ત્યારે તમે શું વિચાર કરો ? ‘ મારે શું ? મારા પગને ગુમડું થયું છે..... પગ સંભાળશે ! ” આવા વિચાર કરો છો ? ના ! પગ એ શરીરના જ એક ભાગ છે માટે પગ દુઃખી તો તમે દુઃખી. , હવે એક વાત વિચારો. તમારા સંઘમાં કોઈ આત્મા દુઃખી છે, એને જોઈ તમે શું વિચારો છો ? - ‘મારે શું ? .... એનું એ જાણે....!” છે તમારો આ વિચાર શું ચગ્ય છે? તમે સંઘથી ભિન્ન નથી, ને સાધમિક એ સંધશરીરના જ એક અવયવ છે, એક ભાગ છે. એનું દુઃખ એટલે તમારું દુઃખ. . / શરીરના પ્રત્યેક અંગને તમારી જાત સમજે છો ને ? તા સંઘના પ્રત્યેક આત્માને તમારી જાત કેમ નથી સમજતા ? સંઘના પ્રત્યેક આત્મા તમારી જાત છે, આ ભાવના મૂળ સમ્યગદશન ધમને ટકાવે છે, વિશુદ્ધ કરે છે. આ ભાવના જાગ્રત થઈ એટલે સંઘ-શાસન પ્રત્યે જરૂર પ્રેમ... મમત્વ.... વાત્સલ્ય પ્રગટશે. 8 8 8 8 8 8 8 ) નથી. તમારી આ જ એનુ' એ જાણે..,, ૮૮ આત્મસંવેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy