SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દોષનું ઓપરેશાન ડાકટર દરદીના ગુમડાનું ઓપરેશન કરે છે તે જોયું છે ? એ પહેલાં તો દરદીને આનંદમાં લાવશે. પછી બહુ હળવા હાથે ગુમડાને તપાસશે... દવાથી ધોઈ નાંખશે.... ‘ઈથર” કે ઈનજેકશનથી ચામડીને બુઠ્ઠી બનાવી દેશે. પછી ચકમકતી છરી ગુમડા પર ફેરવી દેશે ! | વળી, તરત જ સાફસુફી કરી દઈ નવા સુંદર પાટે બાંધી દેશે ! _ આ બધું તે ખાસ રૂમમાં કરવાના. દેાષ એ આત્માનુ ગુમડુ છે. 4 આપણી સમક્ષ એવા ગુમડાવાળા આત્માઓ કેટલા આવે છે ? આપણે એ ગુમડાઓનું ઓપરેશન કેવી રીતે કરીએ ? એના દોષ—ગુમડા પર આપણી તીર્ણ વાણી-છરી ફરી વળે, તે પહેલાં શું આપણે દરદીને આનંદિત કરીએ છીએ ? હળવા હાથે ગુમડુ તપાસીએ છીએ ?.... વગેરે. તીર્ણ વાણી-છરીથી દેાષ ગુમડાને કાપી નાંખીને પછી પાછા સુદર પાટો બાંધીએ છીએ ? પરંતુ કહા ને, આપણે કાચા ગુમડાં જ કાપીએ છીએ ! એટલે કાપ્યા પછી દરદીના દુઃખને પાર નથી રહેતો ! વળી, કાપીએ છીએ જાહેરમાં ! ” આત્મસ વેદન ૮૯ Jain E .
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy