________________
માતૃહૃદય
માતાને બે બાળકે છે. એક છે તંદુરસ્ત, બીજે છે નાદુરસ્ત.
માતૃહદય નાદુરસ્ત-બિમાર પુત્ર પ્રત્યે અધિક કરૂણ બનવાનું, અધિક સંભાળ રાખનારૂં બનવાનું. એના પ્રત્યે તિરસ્કારવાળું કે ધિક્કારવાળું નહિ.
એમ સાધુહદય એટલે માતૃહૃદય છે.
જગતના દોષિત આત્માઓ પ્રત્યે એમનું હૃદય કરુણાભીનું હાય. દોષિત આત્માઓ અંગે તેઓ સદૈવ ચિંતાતુર રહે છે. દેષિત પ્રત્યે તેમના હૈયામાં ધિકકાર કે તિરસ્કાર ન હોય.
રોગી માણસની ત્રણ કક્ષા પાડી શકાય. (૧) પિતાના રાગની ભયંકરતા સમજીને તેને દૂર કરવા
તૈયાર થનાર. (૨) રોગની ભય'કરતા સાંભળતાં હતાશ થઈ જનાર. | (૩) રોગની ભયંકરતા બતાવનાર પ્રત્યે તિરસ્કાર
બતાવનાર. દેષિત આત્માઓ પણ આ ત્રણ કક્ષાના કહી શકાય. આપણે એની કક્ષાનો વિચાર કરીને પછી એ દૂર કરવાનો ઉપાય શોધવો જોઈએ. પણ એ માટે માતૃહૃદય જોઈએ.
મામસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org