SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ યૌવન : સમજી રાખેા કે આ યૌવનના થનગનાટ કાયમ ટકવાને નથી, યૌવન અનિત્ય છે. એ યૌવનને ટકાવવા માટે વ્યથ પ્રયત્ન ન કરો. એક દિવસ ચૌવન તેા ચાલ્યું જશે, પણ યૌવનના ઉન્માદમાં કરેલી પાપલીલાએ ચાલી નહિ જાય.... એ તા આ આત્મામાં જામી જશે અને એનાં દારુણ ફળ ભવાંતરમાં ભાગવવા પડશે. અનિત્ય યૌવનમાંથી અક્ષય યૌવન પ્રાપ્ત કરી લેવાને પુરૂષાથ કરી લેા. તે પુરૂષાથ ચાર પ્રકારનેા છે : આ ચાર પ્રકારનેા પુરુષાથ જો તમારા યૌવનકાળમાં થઇ ગયા તા ખસ ! તમે યૌવનને અક્ષય ખનાવી દીધુ.... પછી આ ચામડાં–હાડકાનું યૌવન ચાલ્યું પણ જશે, છતાં તમને દુઃખ નહીં થાય. २६ - (૧) બ્રહ્મચર્યનુ’ પાલન. (ર) તપ અને ત્યાગ. (૩) દેવ, ગુરુ અને ધમ'ની સેવા. (૪) સેવા–પરેપકાર. Jain Education International For Private & Personal Use Only આત્મસ'વેદન www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy