SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ‘હુ' આત્મા છું. હું શરીર નથી. હું શરીરથી જુદા છું'. શરીરના ધમ જુદા છે. મારા ધમ જુદા છે...' આ ભાવનાથી તારે ભાવિત થવાની જરૂર છે. જ્યાં સુધી તું આ ભાવનાથી ભાવિત નહિ બને ત્યાં સુધી તારો બાહિર્ભાવ નહિ અટકે. આંતરભાવ નહિ પ્રગટે. - જ્યારે બાહિરાત્મભાવનું નામ જ સંસાર છે ને! એ સંસારમાંથી મુકત કરનાર છે અંતરાત્મભાવ. જ્યાં અંતરાત્મભાવ આવવા માંડયા ત્યાં વાસનાઓ ઓસરવા માંડશે. | માટે ઉપરોકત ભાવનાથી ખૂબ ખૂબ ભાવિત થવા પ્રયત્નશીલ બનજે. આત્મસ્મૃતિ આમાની સન્મુખ થયા વિના ધમસાધનાનો આનંદ નહિ અનુભવાય. કારણ કે ધમસાધના આત્મસન્મુખ થવા . માટે છે. - અરે, આત્માના લક્ષપૂવક થતી ક્યિા જ ધમક્રિયા કહેવાય ! જે આત્માનું લક્ષ કેળવ્યા વિના જ જીવનના અંત આવી જશે, તે પરાક્રમાં શું થશે ? માટે પ્રત્યેક ક્રિયાના પ્રારંભે હું આત્મા છું...... મારે મારા આત્માને વિશુદ્ધ કરવા છે........ આ વિચાર હોવો જોઇએ. આત્મસ વેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy