SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ | ભચ–અભય ભય ? શાનો ભય ? અપકીતિના ? કેવું તારું અજ્ઞાન ! અપકીતિ ને વળી ભય રાખવાના હોય ? પૂર્વજન્મકૃત પાપના ઉદય જો થવાના હશે તો જ થશે, તેમાં ડરવાનુ શા માટે ? જે ભાવે અવશ્ય થવાના જ હોય, તેની પાછળ ચિત્તને ભય– શેકથી વિહવળ શા માટે બનાવવું ? . - નિર્ભય બન. બાહ્ય ભયથી આંતર શાંતિને લુંટાવી ન દે અને અભયની લહાણી કરી રહેલા જિનેશ્વરદેવના શરણે જા 5 - તુ જો સન્માગે છે, તે ડરવાની જરૂર નથી. આજે તારી અપકીતિ કરનાર કાલે કીતિનું તિલક કરતા આવશે.આજે તારી બદનામી કરનારા કાલે તારા નામનો જયજયસ્કાર બાલાવો અધીર ન બન. સન્માગ પર નિર્ભયતાથી ચાલ્યા જ. અરિહંતદેવ તારી રક્ષા કરશે, // તને તારા ભવિષ્યની ચા કેકસ માહિતી નથી, તેવી પરિસ્થતિમાં તારે ભવિષ્યના સાચા ખાટા ખ્યાલે કરીને રાગદ્વેષ ન કરવા જોઈએ. | કેટલાક શુભ વિચારો પણ પરસાપેક્ષ હોય છે. પરંતુ તેવા વિચારો બહુ કરવામાં ચિત્તની પ્રસન્નતા ચોરાઈ જશે. | તને....તારા આત્માને નિર્ભયતા હોય તેવા જ મનોરથ | કરવા. પરાધીન મનોરથ કરવા જેવા નહિ. | A, - પણ...આ જીવન જ એવું છે.... તેવા વિચારો જયારે સફળ ન થાય ત્યારે ઉદ્વેગ ન કરીથ.. - આમસરવેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy