SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ માછલું અને મનુષ્ય આપણે ભવસાગરમાં છીએ. ' પણ સાગરમાં માત્ર મનુષ્ય જ હોય, તેવું નથી, માછલાં પણ હાય છે. મનુષ્ય તો સાગરમાં હોય છતાં સાગરના કિનારે જ તેનું લક્ષ હોય છે. અને તેથી સાગરના કિનારે પહોંચાડનાર સ્ટીમરની તે તલાશ કરતા હોય છે. પોતાને કેાઈ સહિસલામત કિનારે લઈ જાય તે સતત ઝંખતા રહે છે. છે જ્યારે માછલાને કદીય સમુદ્રની બહાર નિકળવાનું ગમતું નથી ! એને કોઈ પકડવા આવે અને એને ખબર પડે તો તે ભાગી જવાનું ! E આપણે આપણી જાતને કેવી માનીએ છીએ ? શુ - આપણે મનુષ્ય છીએ ? શું આપણું વતન અને આપણા વિચાર માછલાના વતન અને વિચારને અનુસરતા નથી ? છે. આપણે ભવસાગરમાંના માછલા છીએ કે મનુષ્ય ? પNT 0 0 0 0 0 0 0 0 આત્મસ વેદન ८१ www.jainelibrary Jalin Education International For Private & Personal Use Only
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy