SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંચાગ-વિયેાગ ફ્ એનુ મૃત્યુ થઈ ગયું'. એને દેહ પડી રહ્યો....એ પેાતે ચાલ્યા ગયા. તમે રડા નહિ. શાક ન કરેા. એના પર તમારે રાગ હતા, ગાઢ સ્નેહ હતા.... તે વાત સાચી, પરંતુ એ વાત પણુ ન ભૂલશે કે તમે એની સાથેના રાગમાં એ ભૂલી ગયા હતા કે “સયેાગનેા કયારેક અંત આવે જ છે.” કાને સચેાગ કાયમ રહ્યો છે? એવું એક પણ દૃષ્ટાંત તમે બતાવશે કે સર્ચાળ પછી વિચાગ ન થયેા હાય જેની સાથે સબંધ જોડા, એ સમજીને જોડજો કે આ સંબંધને કયારેક અંત આવવાના છે. ’ 66 સચેાગ નિત્ય નથી, અનિત્ય છે. માટે સંચાગજન્ય સુખ મેળવવાના ક્રાડ ત્યજી દો. સવ દુઃખા સચાગમાંથી જ જન્મે છે. રાજ રાત્રે સૂતી વખતે સવ સબધાને વાસરાવી દે. સવ સમધાની અનિત્યતા વિચારા....બસ પછી પ્રિયજનાનુ મૃત્યુ થતાં પણ તમારા હૃદયમાં શાક..દુ:ખ નહિ થાય, આત્મસ વેદન Jain Education International CAUSE For Private & Personal Use Only ૨૩
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy