________________
ઉપાય કરાય તે છે, (બા અડધી ગાથાને અર્થ છે.) ફરી આજ વિષયને ખુલાસાથી કહે છે. अहियासि तुब सग्गे, दिवे माणुस्सए तिरिच्छेय जोषिगई कम्माइं, भाव धुयंतं वियाणाहि ॥२५॥
ઉપસર્ગોને અતિશે (સારી રીતે) સહન કરીને કમ ધોવાં, એટલે દેવતનિ કે મનુષ્યના કે તિર્યચેના દુખ સુખ રૂપ જે ઉપસર્ગો આવે તેમાં સમભાવ રાખીને જે સંઅર વૃક્ષના બીજ સમાન મહનીય વિગેરે કર્મોને દૂર કરે, તે ભાવ ધુત છે; એવું તું જાણ, અથવા કિયા અને કારકને. ભેદ નથી, તેથી કર્મ ધૂનન તેજ ભાવ ધૂત છે, એમ જાણુ. નામ નિક્ષેપ કો. હવે, ત્રીજા સૂવાલાપક નિપન્ન નિક્ષેપામાં સૂાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું તે આ છે –
ओबुज्झमाणे इहमाणवेसु आघाइ से नरे जस्स इम्माओ जाइओ सवओ सुपडिलेहियाओ भवंति, आघाइ से नाणमणेलिसं, से किइ तेसिं समुट्टियाणं निक्खित्त दंडाणं समाहियाणं पन्नाण मंताणं इह मुत्तिमग्गं, एवं ( अवि.) एगे महावीरा विपरिकमंति, पासह एगे अवसीयमाणे अणत्त पन्ने से प्रेमि, सेजहाचि (सेवि) कुंमेहरए विणिचिटभि त्ते पच्छन्न पलासे उम्मग्गं से नो लहइ भंजगहल