________________
દૂર કરવાં, ત્રીજામાં ઉપકરણ શરીરને, અને ચોથામાં ત્રણ ગારવને દૂર કરવા, તથા ઉપસર્ગ કે સન્માન થાય, તેપણું રાગ દ્વેષ ન કરે, તથા સાધુઓએ (પૂર્વ) તે પ્રમાણે કર્મ વિગેરે ધોયાં છે, તે આ પાંચમા ઉદેશામાં બતાવે છે. આ પ્રમાણે અર્વાધિકાર બતાવીને નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારને છે, ઓઘ નિપજ્ઞમાં અધ્યયન છે, નામ નિષ્પન્નમાં ધૂત નામ છે, તેના ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં સુગમનામ સ્થાપના છેને દ્રવ્ય અને ભાવ બતાવવા અડધી (પૂરી) ગાથા કહે છે. उवसग्गा सम्माणय, विहुआणि पंचमंमिउसे ॥ व्यधुयं वस्याई, भाव धुयं कम्म अविहं ॥२५॥ - દ્રવ્યપૂતે બે પ્રકારે છે, આગમથી અને તે આગમથી તેમાં આગમથી ધૂતને જ્ઞાતા ( જાણનાર) હોય, પણ તેમાં ઉપગ ન હોય; અને તે આગમથી તે જ્ઞ શરીર ભવ્ય શરીર સિવાય દ્રવ્યધૂત તે કપડાં વિગેરેની ધૂળ વિગેરે દૂર કરવાનું છે. (દ્રવ્ય તે કપડાં વિગેરેને અને ધૂત તે મેલ દૂર કરવાનું છે) * આદિ શબ્દથી વૃક્ષ વિગેરે ફળ માટે ધોવાનું છે. (સૂકાં પાંદડાં વિગેરે દૂર થવાથી ફળ તૈયાર થાય છે, અશવા વિના જરૂરની વનસ્પતિ વચમાંથી નિદી કાઢે છે) ત્રણે ભાવ ધૂત તે આઠે કર્મને દૂર કરવા (મેક્ષ માટે).