________________
પ્રાપ્તિસ્થાન
મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન
૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪00૧૪
ફોન: (૦૨૨) ૪૧૩૭૬૧૬ અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ
૧, વરૂણ એપાર્ટમેન્ટ, ૩૭, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦OO૯. ફોન : (૦૭૯) ૬૪૨ ૧૧૫૪, ૪૬૩૪૮૫ ફેક્સ : ૪૦૮૫૨૮
ખંડ : ૨ વાણી, ધર્મમાં...
Madras : Dada Bhagwan Foundation
Ajit C. Patel, No. 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel : (044) 8261243, 8261369 Fax : 8261225
[૧]
સ્વાધ્યાય - વ્યાખ્યાન - પ્રવચન
U.S.A.
: Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641
U.K.
Dr. Shirish Patel. 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909) 734-4715. Fax : (909) 734-4411 : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885
સ્વાધ્યાય કે પરાધ્યાય ?! દાદાશ્રી : શું વાંચન કરો છો ? પ્રશ્નકર્તા : જૈન સ્વાધ્યાય, સૂત્રો, વ્યાખ્યાન-એવું બધું કરું છું.
દાદાશ્રી : આ સ્વાધ્યાય જે કરે છે તે પરાધ્યાય કરે છે. એક વાર સ્વરૂપનું સ્વાધ્યાય કરેને ત્યારથી ઉકેલ આવી જાય. જગતમાં ચાલે છે તે પરાવલંબન છે, એ અવલંબન સાચું પણ હોય, પણ પરાવલંબનથી તો ભટક, ભટક, ભટક કરે. અને સ્વાવલંબનથી મુક્તિ પામે.
ફેર, સ્વાધ્યાય તે વ્યાખ્યાતમાં ! પ્રશ્નકર્તા : સ્વાધ્યાય અને વ્યાખ્યાન તો એક જ ને ?
દાદાશ્રી : ના. તો તો એમ જ કહેત કે ભઈ આ વ્યાખ્યાન કરે છે. એને જ સ્વાધ્યાય કરે છે, એમ બોલજો. એમ કહેત નહીં ? એટલે ‘સ્વાધ્યાય અને વ્યાખ્યાન એક એવું ના બોલાય. સ્વાધ્યાય જુદું છે, વ્યાખ્યાન જુદું છે..
Canada : Shri Suryakant N. Patel
1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309