________________
વાણીનો સિદ્ધાંત
૪૨૩
૪૨૪
વાણીનો સિદ્ધાંત
ક્યાં દર્દ ના થાય ? અપવાદ છે શો? શું ના થાય? અને આપણે એ બજારમાં જ રહેવું નથી, એ શું ખોટું ?! બજાર જોડે સોદો નહીં, બજાર જોડે લેણદેણ નહીં. એ ચોરબજાર છે, એમાં આપણા જેવા શાહુકારોનું કામ નહીં.
હીરાબાને એવું થયુંને તો બહાર લોક પૂછે કે “કેમ છે હીરાબાને ?” તો કહું ‘સારું છે.’ ફરી પેલો માણસ બપોરે આવે ને હીરાબા ઓ ઓ કરતાં હોય, તો કહીએ ‘એ, તો જરા ઘડીમાં તબિયત બગડે ને ?” એટલે એ લાગણી ખાતર પૂછે છે. એને “સારું છે' કહીએ તો આનંદ થાય ને બિચારો ચા આનંદથી પીએ !
“ઠીક છે' તો ક્યારેય ના કહીએ. ઠીક તો ઠીકઠીક થઈ જાય. ઠીક હોય તો ‘સારું' કહેવું ને જરા બગડેલું હોય તો ‘બહુ સારું છે” કહીએ.
મહારાજને પૂછીએ તો “ઠીક છે', કહેશે. ‘શાતા છે’ અને ‘ઠીક છે', બેમાં બહુ ફેર છે. શાતા એટલે શાતા. શબ્દની મારામારી છે. આ બધી, એક શબ્દ સારો બોલીએ ‘સારું છે'
પ્રશ્નકર્તા: કો'કના માટે ના બોલવું હોય છતાં બોલાઈ જાય, તો કેમ બોલાઈ જાય છે ?
નથી. એક કોળીયો જ ખાધું છે.’ મૂઆ, એની પાસે તો સારું કર. એટલે આવું શબ્દ શબ્દ ગાડી ઊભી રાખીએ તો ? એટલે કાઠિયાવાડી કહે છે ને, ‘હાલવા દો, હાલવા દો.” કોઈ બેસી રહેતાં હશે ?
શબ્દોતી તૈમિત્તિક અસરો... પ્રશ્નકર્તા : અમે બધા ઇચ્છીએ કે દાદાનું આયુષ્ય વધે. દાદા જલ્દી ના જાય તો એ પ્રમાણેની અસર થાય ખરી, દાદા ના જાય.
દાદાશ્રી : અસર થાય એટલે એની સીધી અસર નહીં, પણ નિમિત્ત રૂપે, નૈમિત્તિક રૂપે, નહીં તો જ્યારે એ રોજે આવું બોલતા હોય, ‘દાદા ના જાવ તો સારું” પણ જ્યારે જવાનું થાય ને ત્યારે કેટલાંય કહેશે કે હવે છૂટે તો સારું, નયું જુઓને, શરીર કેવું થઈ ગયું છે.” એવું લોક કહે પાછાં, શું કહે ? ‘હવે છૂટે તો સારું કહેશે હવે. કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : હા, બોલે એવું, એ પણ શબ્દો અસર કરે. એ શબ્દો પણ અસર કરે. - દાદાશ્રી : નિમિત્ત છે ને, જેવું દેખે એવું કહે. અરિસો છે ને. બેએક વરસ લાગે છે કે તને હજુ. પ્રશ્નકર્તા : વધારે !
પ્રકૃતિને આમ વાળે જ્ઞાતી ! દાદાશ્રી : બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસનવાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસનવાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.
પ્રશ્નકર્તા : પણ એમાંથી પ્રકૃતિનો ઉપરનો જે કાબૂ છે અને તે પ્રકૃતિઓમાં પાઠ ભજવે ખરી. પણ તમે જ્યારે એને અનુમોદન આપો ત્યારે, એ સિવાય નહીં. એ આખું જોઈ શકાય.
દાદાશ્રી : કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું
દાદાશ્રી : કો'કને માટે હોય, તે રાગ-દ્વેષને આધીન છે. એથી બોલાઈ જાય છે અને બીજું સામાન્ય તબિયતનું ય છે તો કહીએ છીએ, “ઠીક છે.” તે ભાષા શા માટે બગાડો છો ? સામો શા માટે પૂછે છે ? લાગણીથી. લાગણીવાળાને ‘સારું છે કહીએ, તો આનંદ થાયને.
અમે હંમેશા “સારું છે' કહીએ. આખું ઘર બળી ગયું હોય તો પૂછે કે “આખું ઘર બળી ગયું હશે ને !' તો કહીએ, “ના, જરા સંડાસ બળી ગયું છે.” અમે આખો કેસ આવું કહીને ઊંચે મૂકી દઈએ. આવું કહીએ એને આનંદ થાય ને !
જરા કોળીયો જમીને આવ્યા હોય ને તો ય કહીએ ના જમીને આવ્યા. ત્યારે આ લોક કોઈ પૂછે તો કહે કે “ના, આજે તો જરા ય ખવાયું