Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ ૧૨ નવ્ય ઉપદેશ સપ્તતિકા. શ્રીને કહ્યું છે, હિતાપદેશ પણ તેમને જ કહેવાય છે. તે વિષે વાચક મુખ્યે કહ્યું છે કે— 44 न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।। " • સર્વ શ્રોતાઓને હિતાપદેશનું શ્રવણ કરવાથી એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુગ્રહ બુદ્ધિથી કહેનારા એવા વક્તાને તેા એકાંતપણે ધર્મની પ્રાપ્તિ થાય છેજ.” આ કારણથી અહીં બુધ શબ્દના પ્રયાગ કર્યો છે. ફરીથી પણ દીર્ઘ 'દશી'પણુ જ ઉત્તમ છે એમ કહેવાને માટે પાંચમુ કાવ્ય કહે છે.— 9 २ 3 ૪ ε ५ . जया उदिष्मो न कोऽवि वाही, तया पराठा मणसो समाही । Fa 15 ર १५ ૬૩. ૬૪ HE १७ ती विणा धम्ममई वसिज्जा, चित्ते कहं दुरकभरं तरिञ्जा ||५|| મૂળા—જ્યારે નિશ્ચયથી કાઈ પણ ( ઉગ્ર ) વ્યાધિ ( શરીરમાં ) ઉત્પન્ન થાય છે, ત્યારે મનની સમાધિ ( અવશ્ય ) નાશ પામે છે. હવે વિચારા કે–મનની સમાધિ વિના ચિત્તમાં ધર્મની બુદ્ધિ શી રીતે નિવાસ કરે ? અને દુ:ખના સમૂહ શી રીતે તરી શકાય ? અર્થાત્ દુ:ખના નાશ શી રીતે થઈ શકે ? પ. ટીકાથ—જ્યારે એટલે કોઇ પણ વખત નિશ્ચયે કરીને કોઇ પણ વ્યાધિ શરીરમાં ઉત્પન્ન થાય, તે જ વખતે ચિત્તની સમાધિસ્વસ્થતા જરૂર નાશ પામી જાય છે એમ જાણવુ, અર્થાત્ વ્યાધિ ઉત્પન્ન થયે મનની સમાધિ ક્યાંથી હોય ? અને તે સમાધિ વિના

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118