________________
નવ્ય ઉપદેશ સાતિકા.
सैव्यं पि तेसि किरियाविहाणं, संजायई दुकसहस्ताणं ॥ ५४ ॥
મૂળાથ—જે નિપુણ પુરૂષો ચિત્તના માનને મૂકીને તીર્થ કરની આજ્ઞાને પ્રમાણ કરે છે, તેના સર્વ ક્રિયાવિધિ ુજારા દુઃખથી રક્ષણ કરનારા થાય છે. ૫૪.
૪૩
ટીકા—તી કરાની જે આજ્ઞા-નિર્દેશ તે તીર્થંકરાના કહેવાય છે. વિષયની સેવાના ત્યાગરૂપ તે આજ્ઞાને જે નિપુણ-પ ંડિત પુરૂષા પ્રમાણ કરે છે, એટલે તીથ કરની આજ્ઞા સત્ય છે એમ માને છે, શુ કરીને ? તે કહે છે—ચિત્તના અહંકારના ત્યાગ કરીને તેમને શુ ફળ થાય ? તે કહે છે—તેઓનું સર્વ ક્રિયાવિધાન–કમ્રાનુષ્ઠાન હજારા દુ:ખથી રક્ષણ કરનારૂ થાય છે. એટલે કે તેમણે કરેલી સ ક્રિયાએ સફળ થાય છે. ૫૪.
જેએ આ સંસારથી ભય પામે છે, તેજ આ સંસારસાગરને સુખેથી તરી શકે છે. તે વિષે કહે છે.—
तपावोदयसंभवाऊ, जे भीरुणो भव्वगणा भवाऊ । तेसिं सुहाणं सुलहो उबाऊ, नो संभविजा भवसंनिवाऊ ||५५|| -
મૂળાથ—જે ભવ્ય પ્રાણીએ જેનાથી અત્યંત પાપના ઉદયના સંભવ છે એવા_સંસાર થકી ભય પામેલા હાય છે, તેઆને સુખ મેળવવાના ઉપાય સુલભ છે, અને તેને સંસારમાં પાત થતા નથી. ૫૫.
. ટીકા અત્યત અધિક પાપના ઉદયના સંભવ-જન્મ જેનાથી થાય છે એવા ભવથકી–સંસારથકી જે ભવ્ય . જીવા ભીરૂ-ભય