Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 92
________________ નવ્ય ઉપદેશ સમિતિકા. ૮૭ : શિક વણિકની કથા આપેલી છે. પર, હવે જે દુષ્ટમતિવાળાઓ ધર્મતત્વના અર્થને જાણતા નથી, તેઓ દુઃખી થઈને આ સંસારમાં પર્યટન કરે છે, તે કહે છે. ' अन्नाणयादोसवसाणुभावा, मुंणंति तत्तं नै हु किंपि पावा । भवंति ते दुकदरिददीणा, परम्मि लोएँ मुंहविप्पहीणा ॥६०॥.. મૂળાર્થ–પાપી જી અજ્ઞાનતારૂપી દેષને વશ થવાના કાર ણથી કાંઈપણ તત્ત્વને જાણતા જ નથી. તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. ૬૦ ટીકાર્થ – અજ્ઞાનતાના દેષને આધિન રહેવાના પ્રભાવથી માહાતમ્યથી પાપી-પાપકર્મને કરનારા તત્ત્વને–પરમાર્થને કાંઈ પણ જાણતા નથી. તેઓને શું ફળ પ્રાપ્ત થાય એવી શંકાના સમાધાનમાં કહે છે કે-અજ્ઞાનને આધીન થયેલા અને તેથી કરીને અધમી બનેલા એવા તેઓ આ ભવમાં દુઃખ અને દારિદ્રવડે દીન થાય છે, તથા પરલોકમાં સુખથી રહિત થાય છે. આ સર્વ અજ્ઞાનને જ વિલાસ છે. આ વિષય ઉપર ચાર વહુઓનું દષ્ટાંત આપેલું છે. ૬૦. - પુણ્યના ઉદય વિના ધર્મમાર્ગ પામ દુર્લભ છે, તે ઉપર કહે છે – पुमोदएणं नणु कोई जीवो, भिसं समुज्जोइयनाणदीवो । मोहंधयारप्पसरं दलिजा, पिच्छेइ निवाणपहं पेइत्ता ॥६१॥ મૂળાર્થ–પુણ્યના ઉદયથી જેણે જ્ઞાનરૂપી દીવે અત્યંત પ્રદિપ્ત કર્યો છે એવો કોઈપણ જીવ નિચે મેહરૂપી અંધકારના પ્રચારને દળી નાંખીને પ્રયત્નથી નિવણમાર્ગને જુએ છે. ૬૧.

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118