________________
સંજ્ઞાસના તપાછુતક્ષશુમત | થાળ लिपिविशेषो भाष्यमाणाकारादिस्त्वङ्मनोनिमित्तकश्शुतोपयोगः । भावश्रुतहेतुरुच्छवासादिरनक्षरश्रुतम् ॥ ३४ ॥
અર્થ – (૧) સંજ્ઞા અક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લબ્ધિઅક્ષર એમ અક્ષરકૃતના ત્રણ પ્રકારે છે.
(૧) સંજ્ઞા અક્ષર–અકાર વિ. અક્ષરના વિશિષ્ટ આકારરૂપ લિપિવિશેષે “સંજ્ઞાક્ષર” કહેવાય છે. બ્રાહ્મી વિ. લિપિઓના ભેદથી “સંજ્ઞાક્ષર” અનેક પ્રકાર છે. તે ઉપચારથી શ્રત કહેવાય છે.
(૨) વ્યંજનઅક્ષર–અર્થપ્રકાશપણાએ ઉચ્ચારાતે (બેલા) અકાર વિ. વર્ણોને સમુદાય “વ્યંજનાક્ષર” કહેવાય છે. આ પણ ઉપચારથી શ્રુત કહેવાય છે.
(૪) લબ્ધિઅક્ષર–ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જન્ય, શ્રતગ્રંથના અનુસારે શ્રુતજ્ઞાનને ઉપયોગ અને શ્રુતજ્ઞાનાવરણ કર્મક્ષપશમ “લબ્ધિ અક્ષર' કહેવાય છે. આ ભાવ (યથાર્થ) શ્રુતજ્ઞાન કહેવાય છે.
આ લબ્ધિ અક્ષર રૂપ ભાવAત, પાંચ ઈન્દ્રિય અને મનથી પેદા થતું હોવાથી છ (૬) પ્રકારનું છે.
(૨) અક્ષર શ્રુત-ભાવકૃતના હેતુભૂત, ઉચ્છવાસનિશ્વાસ ખાંસી, છીંક વિ. વ્યાપાર “અક્ષશ્રુત” કહેવાય છે.
(૩૪+૪૫૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org