________________
आरोपणनिरूपणनामकः अष्टमकिरणः
માનશ્ચ નિશ્ચયામ જ્મેય, આરોવિરોધિવાત //રા યથા નિ યરૂપ પ્રમાણના સ્વરૂપની ચર્ચા—
અર્થ:—પ્રમાણ, નિશ્ચયાત્મક જ (એવકારથી નિશકારરૂપ દનના પ્રમાણુત્વના વ્યવચ્છેદ કરેલ જાણવા) છે, કેમકે, જે સ્વરૂપ આગળ કહેવાશે એવા સ'શયાદિરૂપ આરેાપને વિરાધ છે. જ્યારે આપ અયથાવસ્થિત વસ્તુગ્રાહક છે. આથી આરાપનુ' વિરાધિત્વ પ્રમાણનુ છે.
તથાચ પ્રમાણુ, નિશ્ચયાત્મક જ છે. કેમકે, આરોપ વિરાધિ છે. જે નિશ્ચયાત્મક નથી તે આરાપ વિદ્યાધિ નથી જેમકે ઘટા. અને આશપ વિરાધિ પ્રમાણ છે માટે તે નિશ્ચયાત્મક જ છે એમ સમજવું. (૧+૫૯૧)
अतत्प्रकारके वस्तुनि तत्प्रकारकत्वज्ञानमारोपः सत्रिधा विपर्ययसंशयानध्यवसायभेदात् । अन्यथास्थितवस्त्वेक कोटिमाप्रकारकनिश्चयो विपर्ययः, यथा शुक्ताविंदं रजतमिति ફાનમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org