________________
૧૫૦
द्रव्यं गौणीकृत्य प्राधान्यतया वर्तमानक्षणवृत्तिपर्यायमात्रप्रदर्शनाभिप्रायविशेष ऋजुसूत्रः । यथा सम्प्रति सुखपर्यायोऽस्ति दुःखपर्यायोऽस्ति द्वेषपर्यायो वास्तीत्यभिप्रायाः अत्र हि सदण्यात्मद्रव्यं नार्यते सुखादिपर्यायास्तु प्रधानेन પ્રારા તે ?
જુસૂવનયનું લક્ષણઅથ– દ્રવ્યને ગૌણ રાખી પ્રધાનરૂપે વર્તમાનકાલીન ક્ષણવર્તી પર્યાયમાત્રને બતલાવનાર અભિપ્રાયવિશેષ “ઋજુસૂત્ર નય” કહેવાય છે. જેમકે, હાલ (હમણાં) સુખપર્યાય વત્તે છે, દુઃખ પર્યાય છે, ઠેષપર્યાય છે વિગેરે અભિપ્રાયે અહીં ક્ષણસ્થાથી સુખદુઃખાદિ પર્યાયમાત્રની પ્રધાનતયા વિવક્ષા દર્શાવાય છે પરંતુ સુખાદિ પર્યાયના આધારભૂત સરૂપ આત્મદ્રવ્યની વિવક્ષા કરાતી નથી.
(૧૦૬૦૭) कालकारकलिङ्गसंख्यापुरुषोपसर्गाणां भेदेन सन्तमध्यમેહુર્થા સવાઘાવારજarfમાવિશેષાના તેરશ
શબ્દ નથનું લક્ષણઅર્થ – દ્રવ્યરૂપે વિદ્યમાન પણ અભેદને ગૌણ કરીને કાલ-કારક-લિંગ-સંખ્યા-પુરુષ-ઉપસર્ગોના ભેદથી શબ્દ ભેદની પ્રધાનતાથી જન્ય અર્થભેદને જણાવનાર વિશિષ્ટ અભિપ્રાય શબ્દન” કહેવાય છે.
(૧૧૬૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org