Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 215
________________ ૧૯૪ અ:— અશુચિપદાર્થોની પ્રચુરતાવાળા, અશુચિપદા જન્મ, જેમાંથી અશુચિપદાર્થો નીકળે છે એવી કાયા છે આવે વિચાર ‘અશુચિભાવના' કહેવાય છે. આ ભાવનાથી શરીરના વિષયમાં નિમ મતાના ઉદય થાય છે. (૧૦+૬૯૧) इन्द्रियाद्याश्रवद्वारा अनया चाश्रवनिरोधाय यतेत ॥ ११ ॥ कर्मागमनचिन्तनमाश्रवभावना | અઃ— અશુભ કર્મના આગમનના દ્વારભૂત ઇન્દ્રિય આદિ આશ્રવા, જીવના અપકાર કરનારા છે. આવું ચિંતન ભાવના' કહેવાય છે. ' આવ આ ભાવનાથી આશ્રવના નિરોધ માટે પ્રયત્ન કરનાર જીવ અને છે અર્થાત્ ઇન્દ્રિયાના વિષયાથી મન હટી જવાથી અન પરંપરાજનક આશ્રવપ્રવાહ અંધ પડી જાય છે. (૧૧+૬૯૨) आश्रवदोषास्सर्वे पापोपार्जन निरोधपटिष्ठ संवश्वतो नैव स्पृशन्तीति विलोकनं संवरभावना । अनया च संवराय ઘો | ૧૨ || અ:-- સઘળા આશ્રવઢાષા, પાપાના ઉપાર્જનના નિરીધમાં સમથ સવરવાળા આત્માને અડકતા નથી આવા વિચાર ' સ'વરભાવના’કહેવાય છે. Jain Education International આ ભાવનાથી સ'વરમાટે જીવ, પ્રયત્ન કરે છે. (૧૨+૬૯૩) नरकादिषु कर्मफलविपाकोदयोऽबुद्धिपूर्वकस्तपः परीषहादिकृतश्च कुशलमूल इति विभाजनं निर्जराभावना । अनया च कर्मपरिक्षयाय यतेत ।। १३ ।। For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282