________________
૨૪
मेदात् । ज्ञानदर्शनचरणतपसां वैपरीत्येनाऽऽसेवकाश्चत्वारः प्रतिसेवनाकुशीलाः। शोभनतपस्वित्वप्रशंसाजन्यसंतोषवान् यथा सूक्ष्मातिसेवनाकुशीलः ॥ ८ ॥
પ્રકારતરથી કુશીલને વિભાગઅર્થ:– આસેવના-કષાય ભેદથી બે પ્રકારને કુશીલ હોવા છતાં હરેક કુશીલના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વ્યથા- . સૂમ ભેદથી પાંચ પ્રકારે છે.
જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપનું વિપરીતપણાએ આચરનારા, ચાર “પ્રતિસેવના કુશીલે” કહેવાય છે.
આ સારે તપસ્વી છે. આ પ્રમાણે લેકેએ કરેલી પ્રશં. સાના શ્રવણથી જન્ય સતેજવાળો “યથાસૂમપ્રતિસેવના કુશીલ” કહેવાય છે.
(૮૧૭૪૭) संज्वलनक्रोधादिभिनिदर्शनतपसां स्वाभिप्रेतविषये व्या. पारयिता ज्ञानादित्रिविधकषायकुशीलः । कषायाक्रान्तशापपदः कुशीलश्चारित्रकषायकुशोलः । मनसा क्रोधादिकर्ता कुशीलो यथासूक्ष्मकपायकुशीळः ॥ ९ ॥
સાવલન ધ આદિથી જ્ઞાન દર્શન તપને પિતાના ઇષ્ટ વિષયમાં ઉપયોગ કરનાર “જ્ઞાનાદિ ત્રિવિધ કષાય કુશીલ” કહેવાય છે. મનથી જ માત્ર ક્રોધ આદિ કરનાર “યથા સૂકમ કષાય કુશીલ” કહેવાય છે.
ભ્ર૭૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org