Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૨૨૯
ગુણ્ણા પૈકી ગમે તે કાઈ એકની, મલાત્કારથી વિરાધના કરનાર ‘ પુલાક ’ હાય છે ખકુશ-મૂલગુણની વિરાધના નહીં કરનારા, ઉત્તરગુણુના અશમાં વિરાધના કરનાર હોય છે.
પ્રતિસેવનાકુશીલ-મૂલગુણુની વિરાધના નહીં કરનારા ઉત્તરગુણામાં કાઇક વિરાધનાનું આચરણ ઘટે છે.
કષાયકુશીલ-નિગ્રન્થ-સ્નાતકચારિત્રી, પ્રતિસેવના–વિરા ધના વગરના છે. (૧૫+૭૫૩)
पुलाकादयस्सर्वे सर्वेषां तीर्थकृतां तीर्थेषु भवन्ति ॥ १६३ ॥
અઃ—તી દ્વાર=પુલાક આદિ સવ ચારિત્રીઓ, સવ તીથકરના તીર્થોમાં હાય છે. (૧૬+૭૫૪)
ज्ञानदर्शनचारित्ररूपभावलिङ्गानि सर्वेषां स्युः, रजोहरणादिद्रव्यलिङ्गानि तु केषाञ्चित्सर्वदैव भवन्ति, केषाञ्चित्कતાન્વિત, પાશ્ચિયનૈત્ર મન્તિ ।।૨૭।।
અઃ—લિંગદ્વાર=મ ચારિત્રીઓને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાલિંગા હોય છે. રજોહરણઆદિ દ્રવ્યલિંગા, કેટલાક ચારિ ત્રીઓને હમેશા હાય છે. કેટલાક ચારિત્રીઓને કદાચિત્ હાય છે, કેટલાક મર્દેવી વિગેરે ચારિત્રીઓને સર્વથા હાતા નથી. (૧૭૭૫૫)
पुलाकस्योत्तरास्तिस्रो लेश्याः, बकुशप्रतिसेवनाकुशीलपरिहारविशुद्धिस्थकपायकुशीलस्योत्तरास्तिस्रः,
योष्षडपि,
सूक्ष्म संपयस्थस्य तस्य निर्ग्रन्थस्नातकयोश्च केवला शुक्ला
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282