________________
પરિશિષ્ટ
ભા-ર કિ. ૧ સૂ૦ ૧૨
અરષિજ્ઞાનાવરણઃ અશમય અવધિજ્ઞાનના નિગમ [ પ્રાદુર્ભાવના-નિકળવાના] સ્થાને “ફકે” કહેવાય છે. તે ફાડાએ, એકજીવને સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે. ત્યાં એક ફાડાના ઉપયોગમાં છવ, નિયમાં સર્વત્ર સઘળાય ફાડાઓની સાથે ઉપગવાળા થાય છે કેમકે, એક ઉપગ છે. કેમકે, એક લેચનના ઉપયોગમાં બીજા લેાચનના ઉપ યોગની માફક આ ફડકે, અનુગામી-અનનુગામી-મિશ્ર એમ ત્રણ પ્રકારના છે. વળી આ દરેક, પ્રતિપાતીઅપ્રતિપાતીમિશ્રભેદથી ત્રણ પ્રકારના છે. આ ફડૂડકે મનુષ્ય અને તિર્ય, એમાં જે અવધિ છે તેમાં જ હોય છે, દેવ અને નારકીના અવધિમાં નથી. ભા-૨ કિ. ૧ સૂ૦ ૧૮
અપ્રતિપાતિ અવધિજ્ઞાન=જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યત રહે અથવા જે અવધિજ્ઞાન મરણપર્યરત રહે [અવસ્થિતરૂપ અપ્રતિપાતિ અવધિજ્ઞાન તીર્થ કર આદિને ભવાંતરમાં સાથે રહેતું પણ સમજવું તે અપ્રતિપતિ અવધિજ્ઞાન કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org