________________
k
' પુના વાર: વિષ:, ગામોનાનામોદરાસંતसूक्ष्मभेदात् शरीरोपकरणानामलंकारस्साधूनामकार्य इति પાનવાન જd ઘરા જામીનારા: સાણા શાरोपकरणानामलंका बकुश अनाभोगः। लोकरविदितदोषो बकुशस्संवृतः । प्रकटं दोषानुष्ठाता बकुशोऽसंवृतः । किञ्चित्पमादी नेत्रमलाद्यपनयकारी बकुशस्वक्ष्मबकुशः। एते શકુશા: જાપારદ્ધિ રાજાનાક્ષાતવાતા વિવિપરિવારોથરાવઢવારિત્રા વધ્યા છે. પ /
પ્રકારતરથી બકુશને વિભાગઅર્થ- બીજી રીતે બકુશ, આભેગ-અનાભેગ-સંવૃતઅસંવૃત-સૂક્ષમ ભેદથી પાંચ પ્રકાર છે.
(૧) શરીર અને ઉપકરણની શોભા, સાધુઓને માટે અકાર્ય છે એમ જાણવા છતાં શેભા કરનાર “આગ બકુશ કહેવાય છે.
(૨) આ અકાર્ય છે એમ નહીં જાણી, સહસા, શરીર અને ઉપકરણની શભા કરનારે “અનાગબકુશ કહેવાય છે.
(૩) પિતે આચરેલા દોષોને લેકે ન જાણે તેવી રીતે દેશોને આચરનારે “સંવૃતબકુશ” કહેવાય છે.
(૪) ખુલી રીતે દેવોને આચરનારે “અસંવૃતબકુશ” કહેવાય છે.
(૫) કિંચિત પ્રમાદ કરનાર, નેત્ર-મેલ આદિને દૂર કર. નારે “સૂક્ષમ બકુશ” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org