Book Title: Tattvya Nyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 220
________________ ૧૯૦ આયુષ્યવાળા, જઘન્યથી દશ હજાર વર્ષ (૧૦૦૦૦ વર્ષ) એક (૧) ત્રણ (૩) સાત (૭) દશ (૧૦) સપ્ટદશ (૧૭) બાવીશ (૨૨) સાગરોપમના આયુષ્યવાળા, નિરંતર અશુભતરલેશ્યા, અશુભતર પુદગલ પરિણામ અશુભતરશરીર, (નિયમહુંડક શરીર બીભત્સ શરીર) અશુભતર વેદના, અશુભતર વિક્રિયા (ક્રિયાનું વિપરીત પરિણામ )વાળા, પરસ્પર ઉદીરિત (કૃત) દુખવાળા નારકે, નારકી વસે છે. (૨૧-૭૨) रत्नप्रभायाचाशीतिसहस्रोतरैकलक्षयोजनस्थूलाया योजनसहस्रमुपर्यधश्च विहायान्तर्जघन्यतो दशसहस्रवर्षायुष्काणामुत्कहतः किश्चिदधिकसागरोपमायुष्काणां भवनपतीनां भवनानि वर्तन्ते । तत्रैव भागान्तरे रत्नप्रभीया नारका वसन्ति ॥२२॥ અર્થ –એક લાખ એંશી હજાર (૧૮૦૦૦૦) જન સ્કૂલ એવી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના એક એક હજાર છેડીને મધ્યમાં અર્થાત્ એક લાખ ઈઠોતેર હજાર (૧૭૮૦૦૦) રૂપ મધ્યમાં જઘન્યથી દશ હજાર (૧૦૦૦૦) વર્ષના આયુષ્ય વાળા અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક એક સાગરોપમ આયુષ્યવાળા ભવનપતિદેવના ભવને વતે છે. વળી ભવનપતિના આવાસો ઉત્તર અને દક્ષિણમાં વિદ્યમાન હેઈ એ સિવાયના બીજા ભાગમાં રત્નપ્રભાના નારકીએ રહે છે અર્થાત્ રત્નપ્રભામાં નારકેના તેર (૧૩) પ્રતરે છે અને ત્રીસ લાખ નરકાવાસે છે. (૨૨-૫૭૦૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282