________________
૧૯૩
एक एवाई जाये म्रिये न मे कश्चिदात्मीयः परो वा नवा कश्चिन्मदीयं दुःखाद्यपह प्रभवतीत्येवं विचिन्तनमेकહમારના નવા ૪ રિક્ષા વાઘાત || ૮ ||,
અર્થ – એકલે જ હું જન્મ ધારણ કરું છું અને એકલો જ હું મરણ પામું છું, હું કોઈને નથી અને કોઈ મારે નથી અને કેઈ બીજો મારા દુઃખ-અનિષ્ટને વિનાશ કરવા સમર્થ નથી આવું ચિંતન “એકત્વભાવના” કહેવાય છે.
આ “ભાવનાથી નિઃસંગતા પિતાના શરીરમાં પણ સનેહને અભાવ) પ્રાપ્ત થાય છે અને મોક્ષ માટે પ્રયત્ન થાય છે.
(૮+૬૮૯) वैधर्येण शरीरभिन्नतयाऽऽत्मानुचिन्तनमन्यत्वभावना। अनया च देहात्माभिमाननिवृत्ति येत ॥ ९ ॥
અર્થ વિરુદ્ધ ધર્મો દ્વારા શરીરથી આત્મા, ભિન્ન (અલગ) છે અર્થાત્ શરીર, ઇન્દ્રિય ગ્રાહ્યા છે જ્યારે હું અતીન્દ્રિય છું. શરીર અનિત્ય છે જ્યારે હું નિત્ય છું, શરીર, આદિ અસ્તવાળું છે. હું અનાદિ અનંત છું, સંસારમાં ભમતા મેં અનંતશરીરે પ્રાપ્ત કર્યો ને તજ્યાં જ્યારે હું તે તેને તેજ શરીરથી જુદું છું, બદલાતું નથી, વિગેરે વિરૂદ્ધ પ્રકૃતિએથી પિતાનું (આત્માનું) ભિન્નત્વચિંતન “અનિત્યભાવના કહેવાય છે.
(૯+૯૯૦) अशुचिमयः कायोऽशुचिहेतुकोऽशुचिस्यन्दी चेति विचा. रोऽशुचिभावना। एतया च शरीरविषये निर्ममत्वं स्यात् ॥१०॥ ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org