________________
नयनिरूपणनामकः नवमःकिरणः
श्रुताख्यप्रमाणबोधितांशग्राहकोऽनिराकृतेतरांशो वक्तुरभिप्रायविशेषो नयः ॥१॥
નયનું લક્ષણ અથ– આહત પ્રવચનરૂપ થતનામક પ્રમાણથી બંધિત –અનેકાંત આત્મક વસ્તુના અંશને (નિત્યત્વ આદિ એકદેશરૂપધર્મને) ગ્રાહક, ઈતર અંશનું (અનિત્યત્વ આદિ રૂપ એકદેશનું નિરાકરણ-પ્રતિષેધ નહી કરનારે જે વક્તાને અભિપ્રાય વિશેષ (અપેક્ષાત્મક શાખ બેધ) તે “નય” કહેવાય છે. અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુના અંશભૂત-પ્રતિનિયત (વિશિષ્ટ) ધર્મરૂપ પ્રકારવાળું અપેક્ષાત્મક શબ્દબેધપણું જ્ઞાનરૂપ નયનું સ્વરૂપ જાણવું અને નયવાકયનું તે અનંત ધર્માત્મક વસ્તુના અંશભૂત નિયત ધર્મરૂપ પ્રકારવાળા અપેક્ષાત્મક શબ્દ બેધજનક વાકયપણું એ સ્વરૂપ જાણવું. સારાંશ કે અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા અનંતધર્મોમાંને નિષેધ કર્યા વગર અર્થાત્ તે ધર્મો તરફ ઉદાસીન રહીને કેઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચયકરવારૂપ અધ્યવસાય તે “નય” છે. બીજા શબ્દોમાં કહીયે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org