________________
૧૩૨
અતિજ્ઞાન શ્રુતજ્ઞાનાદિ ચાર જ્ઞાનના પરંપર
ફલનું વર્ણનઅર્થ – કેવલજ્ઞાનભિન્ન ચાર જ્ઞાનરૂપી પ્રમાણેનું વ્યવહિત ફલ, હેયના હાનની ઈચ્છાજનક બુદ્ધિ, ઉપાદેયના ઉપાદાનની ઈચ્છાજનક બુદ્ધિ, ઉપેક્ષણીયની ઉપેક્ષાની ઈચ્છાજનક બુદ્ધિ છે. હેયહાનની ઈચ્છાજનક, ઉપાદેયના ઉપાદાનની ઈચ્છાજનક, બુદ્ધિ દ્વારા હેયહાનરૂપ ઉપાદેયના ઉપાદાનરૂપ વિરતિ પણ ફલ સમજવું.
(૧૧+૫૮૯) #ાસ્ત્ર પ્રમાામિનામિ, કJay sagpssत्मनः फलत्वेन परिणमनात्तयोः कथञ्चिदभेदः, कार्यकारणभावेन प्रतीयमानत्वाच कश्चिद्भेदः। इति समाप्त प्रमाणનિરુપમ્ ? રા
પ્રમાણથી ફેલ, ભિન્નભિન્ન છે એનું વર્ણન
અર્થ – પ્રમાણથી ફલ કથંચિદ અભિન્ન છે એક પ્રમાતૃરૂપ આત્માના તાદામ્યની અપેક્ષાએ પ્રમાણુફલને કર્થ. ચિદુ અભેદ છે. તે આ પ્રમાણે જે આત્મા, પ્રમાણના આકારે (રૂપે) પરિણમે છેપરિણત થાય છે, તે જ આત્મા, ફલરૂપે પરિણત થાય છે બીજે નહીં, કેમકે, તેવું જ દર્શન છે. અન્યથા (નહીં તે) પ્રમાણ ફલને નિયમ જ ન થાય! પ્રમા ણથી ફલ કથંચિઠ્ઠ ભિન્ન છે =કાર્યકારણ ભાવથી પ્રતીયમાન (માલુમ પડતા) હેવાથી પ્રમાણ ફલને કથંચિઃ ભેદ પણ થાયી અર્થપ્રકાશન આદિમાં પ્રમાણ, સાધકતમ કારણ (કરણ) છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org