________________
1
सद्-हेतु निरूपणनामकः
चतुर्थकिरणः
हेतुज्ञानव्याप्तिस्मरणकारणकं साध्यविज्ञानमनुमानम्, यथा पर्वतो वहुनिमानिति विज्ञानम् ॥ १ ॥
હવે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તક રૂપ અનુમાન પરિકરના કાર્યભૂત
અનુમાનનું નિરૂપણ અથ:-(૧) જેનું સ્વરૂપ આગળ કહેવાતું છે એવા) હેતુનું નિશ્ચયાત્મક જ્ઞાન અને અવિનાભાવરૂપ વ્યાપ્તિનું
સ્મરણ અર્થાત્ હેતુજ્ઞાન અને વ્યાપ્તિસ્મરણરૂપ બે કારણથી થતું જેનું સ્વરૂપ આગળ કહેવાશે એવા) સાધ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન, તે “અનુમાન” કહેવાય છે.
દા. ત. જેમકે, ધૂમજ્ઞાનવાળાને અને વ્યાપ્તિ સ્મરણવાળાને જે “પર્વત, વહુનિયાળ છે” આવું વિજ્ઞાન, પ્રગટ થાય છે તે અનુમાન છે.
' (૧+૪૬૯) निश्चितव्याप्तिमान् हेतुः यथा नौ साध्ये धूमः, व्याप्तिमनमेव हेतो रूपं न तु पक्षसच्चसपक्षसचविपक्षासत्रात्मकं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org