________________
૧૦૨
ઉપસ્થિત થતાં સહઅર્પિત વિધિનિષેધની સર્વથા કહેવાની અશક્તિ હોઈ અવ્યક્તવ્યસ્વરૂપ ધર્માતરપ્રતિપાદક વાકયની આવશ્યકતા છે માટે કહેવાય છે. “ચાત્ કવચ ઇવ “નાના ધર્મવિશિષ્ટ ઘડો અવક્તવ્ય છે (એકી સાથે શબ્દથી વિધિનિષેધનું પ્રતિપાદન અશક્ય હોઈ અવક્તવ્ય જ છે) આ અવક્તવ્યત્વ પ્રતિપાદક વાક્ય છે.
(૫) “ચારિત જાવચ” “કમાપિત સત્ત્વવાળ ઘડે, સહાર્ષિત-વિધિ નિષેધનું પ્રતિપાદનમાં અશક્ત હોઈ અવક્તવ્ય છે” અહીં કમર્પિત સર્વવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માન્તરને સંભવ હોઈ આ પણ વાકય આવશ્યક છે. ક્રમાપિતસર્વવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યત્વબેધક આ વાકય છે.
(૬) “ચાનાસ્તિ રાવ ચૌ' કમાપિત અસવવાળે ઘડે, સહાપિત વિધિ-નિષેધના પ્રતિપાદનમાં અશક્ત હેઈ અવક્તવ્ય છે. અહીં ક્રમાર્ષિત અસર્વવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માતરને સંભવ હેઈ આ પણ વાક્ય આવશ્યક છે. કમર્પિત અસત્ત્વવિશિષ્ટ સહાર્ષિત અવક્તવ્યત્વબેધક આ વાક્ય છે.
ચારિત નાસિત રાવત ચ” “નાના ધર્મવિશિષ્ટ ઘડે કમાર્પણની અપેક્ષાએ છે, નથી, અને સહાપણની અપેક્ષાએ અવક્તવ્ય છે” ક્રમાપિત સત્તા સરવવિશિષ્ટ સહાપિત અવક્તવ્યસ્વરૂપ ધર્માતરની આવશ્યકતા હેઈ આ વાક્ય, સત્ત્વાસવિશિષ્ટ અવતવ્યત્વબોધક છે. (૧૧+૫૫૪)
सप्तविधप्रदृप्रश्नवशात्सप्तवाक्यपत्तिः, प्रश्नानां सप्त
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org