________________
पळम्माभ्यां साक्षादेव जायते । क्वचित्तु पूर्वमसकृदुपलम्भानुपळम्माभ्यामेव कालान्तरे साधनग्रहणमाग्दृष्टसाध्यसाधनस्मरणप्रयभिज्ञानपरम्परया जायते । उपलम्भश्च साध्यसव एव हेतूपलम्भ इति । अनुपलम्भश्च साध्याभावे हेतोरनुपलम्भ इति । साध्यसाधनग्रहणाग्रहणात्मकाविमौ प्रमाणमात्रेणाfમમત ૧ /
અર્થ –તર્કના પ્રત્યે ઉપલંભ અને અનુપલંભ, કેવી રીતે કારણે થાય છે તેનું વર્ણન –
(૧) વ્યાપ્તિજ્ઞાનકાલમાં, વ્યાતિવિષયકજ્ઞાન એકવાર ઉપલંભ અને અનુપલંભથી તથાવિધ ક્ષાપશમબલથી, સાક્ષાત્ જ [ સ્મરણ–પ્રત્યભિજ્ઞાનની અપેક્ષા વગરજ ઉત્પન્ન થાય છે.
(૨) કવચિત્ કિઈ આત્મામાં પહેલા અનેકવાર ઉપલંભ અને અનુપલંભથી જ કાલાંતરે સાધનના ગ્રહણ પહેલાં દેખેલ સાધ્ય-સાધનના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની પરંપરાથી તર્ક ઉત્પન્ન થાય છે.
ઉપલભને અર્થ–સાદય (કારણરૂપ)ની સત્તામાંજ હેતુ [ કાર્યરૂ૫]ની સત્તા અર્થાત સાધ્ય-સાધનના ગ્રહણરૂપ ઉપલંભ કહેવાય છે.
અનુપલંભને અર્થ– સાધ્ય (કારણરૂપ સાધ્યના) ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org