________________
૨.
આદિ ગુણોને નાશ કરે છે એમ જાણીને, શુદ્ધ બુદ્ધિવાળાઓ ગર્વના વશ થતા નથી. स्तब्धो विनाशमुपयाति नतोऽति वृद्धि
मयों नदीतटगतो धरणी रुहो वा गर्वस्य दोषमिति चेतसि संनिधाय
ના જુવો વિવારવાવા નદીના તટ ઉપરનું ઝાડ જે સીધું હોય છે તેને નાશ થાય છે, અને નમ્ર થયેલ ઝાડ વૃદ્ધિને પામે છે, તેથી ગર્વને મનમાં દેષ ધારીને, ગુણ દેષ વિગેરેની પરીક્ષાવાળા, સુજ્ઞ પુરૂષ અહંકાર કરતા નથી. हीनानवेक्ष्य कुरुते हृदयेऽभिमान
मूर्खः स्वतोऽधिक गुणानव लोक्यमान् प्राज्ञः परित्यजति गर्वमतीव लोके
सिद्धांत शुद्ध धिषणा मुनयो वदंति ॥५२॥ " જે મુખ મનુષ્ય હોય છે તે પિતાથી હીન મનુષ્યને જોઇને અભિમાન કરે છે, અને પિતાની જાતને અધીક ગુણવાળે ગણે છે પરંતુ જે મનુષ્ય બુદ્ધિશાળી હોય છે, તે અધિક ગુણવાળાને દેખીને માનને ત્યજે છે, અર્થાત પિતે નમ્ર બને છે. ઉના સતડપ સમા ,
__ यस्यां न दुःखमुपवर्णयितुं समर्थः सर्वज्ञ देव मपहाय परो मनुष्यस्तां
શ્વરનિ કુપયાતિ નરોડમાન કરા.