________________
૧૫
ઠ્ઠિલ નગરી, કલિસમાગમ, જ પ્રુષ’ડત ખાયકૂપિકાઆ શહેર યા નગરીના પણ નિર્ણય થઇ શકતા નથી.
(કદી સમાગમ અને તખાય માટે એક સૂચના માત્ર થઈ શકે છે કે રાઢ દેશની હદ છેક તારકેશ્વર-કલકત્તા પાસે—સુધી એટલે કદલી સમાગમ તે કાલાઘાટ જે કલકત્તાથી ખેંગાલ નાગપુર લાઇનમાં રૂપનારાયણુ નદીને તીરે ( ) માઇલ પર આવેલું છે. ખગ ભાષામાં કેળાં-કદલીને કલા ઉચ્ચાર કાલા-કહે છે આ સ્થળ નામ સાથે ધણુંજ અંધ બેસતું છે, અને જો કાલા ધાને કલી સમાગમ લએ તેા તખાયને તામલુક-તામ્રલિપ્તિ એક લઇ શકાય જેકાલાધાટથી નજીકજ છે અને તે સમયમાં પ્રખ્યાત અંદર હતું.
ગ્રામાર્ક શાલિશીષ ક ભદ્રિકાઃ—આ ગામ અને નગરીના સ્થાન નિ ય આલ ભીકાના નિÇય પર નિર્ છે. કારણ આ ત્રણે સ્થલા વૈશાલિ–બેશાડ-અને આલંભિકાની વચ્ચે આવેલાં છે.
આલભિકાઃ—આ નગરીના નિણૅય અતિ વિવાદાસ્પદ છે. ડા. હરનલ પોતાના ઉપાસકદશાંગની માટ—પાના ૫૧-૫૩ માં સર કનીંગહામના સ્થળ ર્નિય સાથે મળતાપણું ખત!વી જણાવે છે કે આલવી અગર આલા અને ચીની મુસાફરનું નવદેવકુલ બે એકજ હાવા જોઇએ અને આ સ્થલ કનાજથી અગ્નીકાણમાં ૧૯ માઇલ પર આવેલ નેવાલ સાથે નિર્ણિત કરી શકાય.
પણ આ વાતમાં સત્ય હૈાય એમ લાગતું નથી. વિહાર માગ તરફ દષ્ટિ કરતાં તે સ્થલ બિહારમાંજ હોવું જોઇએ અને તે પણુ આધુનિક આરા શહેરની આસપાસ લઈ શકાય. પ્રભુજીએ છ ચામાસું ભદ્રિકામાં કર્યું ત્યાંથી મગધમાં ફરીને આલંભિકા પહોંચ્યા, અને સપ્તમ વર્ષોંરાત્ર ત્યાંજ પ્રસાર કર્યું.
કુડાક, મના, બહુશાલક, લાહાલાઃ—જો આલભિકાને આરા લઇએ જે માટે પૂરાવાની જરૂર છે તેા આ ચાર સ્થલા આરાથી અલાહબાદ–પુરમિતાલ જતાં રસ્તામાં લેવા જોઇએ.