________________
આદાન-વસ્ત્ર પાત્ર આદિ ઉઠાવવા અને નિક્ષેપપુસ્તક, રજોહરણ પાત્રા આદિ મુકવાની ક્રિયાના વિધાનમાં મુનિઓને જે યત્ન (કાળજી, સાવધાનતા) તેને સંત જને પવિત્ર આદાન નિક્ષેપણ નામ સમિતિ કહે છે. दूरे विशाले जनजंतुमुक्ते
गूढे विरुद्ध त्यजतो मलानि पूतां प्रतिष्ठापन नाम धेयां |
વતિ સાથે સંમતિ નિનૈદ્રાઃ રરગા દૂર, વિશાલ, માણસ અને જીવ જંતુરહિત, તેમજ ગૂઢ અને અવિરૂદ્ધ સ્થાનમાં સાધુઓએ જે મલમુત્રાદિને ત્યાગ કરે, તેને પવિત્ર પ્રતિષ્ઠાનીકા સામતિ જીદ્રોએ ભાખી છે. - समस्तजंतुप्रतिपालनार्थाः
fશવાનિરોધક્ષા इमा मुनीनां निगदंति पंच તે ઉજવયુal સમિતીનના ર૨૮મા "
મુનીઓની આ પાંચ સમિતિઓ સમસ્ત જંતુનું પાલન કરવામાં સમર્થ અને કર્મના આશ્રવને નિષેધ કરવામાં કુશળ હોય છે, એ વાત મૃત્યુથી મુક્ત થયેલા જીનેશ્વરેએ કથન કરી છે. प्रवृत्तयः स्वांतवचस्तनूनां " સૂત્રાનસારે નિરો વા
.