Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 348
________________ ૩૫ ૧ મન ૨ વચન અને ૩ કાયાથી દુષ્ક્રિયા ૪ અનેકા ગ્રતાથી વિસ્મૃતિ ૫ અનાદર ( વેઠ સમજી આદર રહિત પણે સામાયિક કરવું ) આ પાંચ સામાયિક વ્રતના દૂષણ છે. अदृष्टमार्जितोत्सर्गादानसंस्तरक क्रियाः । अस्मृत्यानादरौ पञ्च प्रोषधस्य मला मताः ॥ ८५८॥ અષ્ટ અમાત ઉત્સ અદૃષ્ટ અમાત દાન. અષ્ટ અમાત સંસારકક્રિયા. અસ્મૃતિ. અનાદર. ૧ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં મલેાત્સગ કરવા ) ૨ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં પ્રમાદ ઉપકરણા મુકવા લેવા.) ૩ ( વગર જોઇ વગર પુંજી ભૂમિમાં સસ્તાર સંથારા કરવા) ૪ ( ચેાગ્ય ક્રિયાઓની વિસ્મૃતિ ) ૪ ( અનાદરની દૃષ્ટિથી પૌષધ કરવા ) એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. પરઠવવી ) ૧ અદૃષ્ટ અમાત ( વિના જોઈ, વિના પુંજી ભૂમિમાં મલેાત્સગ કરવા ( લઘુનિતી વીનીતિ ૨ પ્રમાદથી ઉપકરણા લેવા, મુકવા ૩ ચથારા ચેાગ્ય ક્રિયા ભૂલી જવી અને ૫ અનાદર દૃષ્ટિથી કરવા એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે. કરવા ૪ પૌષધ सचित्तमिश्र संबन्ध दुष्पवामिषवासिताः । भोगोपभोगसंख्याया मलाः पञ्च निवेदिताः ॥८५९ ॥

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396