Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 323
________________ ૩૦૦ दन्ति शठा धर्मं यन्म्लेच्छेष्वपि निन्दितं । वर्जनीयं त्रिधा वाक्यमसत्यं तद्धितोद्यतैः ॥७७२ ॥ જે મિથ્યા વચનને શઠ લેાકેા ધર્મ કહે છે અને જેની મલેચ્છેએ પણ નિન્દા કીધી છે તે અસત્ય વાણીને દ્વિતીયાણુવ્રતી સત્ય પ્રિય સર્જનાએ મન વચન અને કાયાથી વજ્રનીય ગણવી. ग्रामादौ पतितस्याल्पप्रभृतेः परवस्तुनः । आदानं न त्रिधा यस्य तृतीयं तदणुव्रतं ॥ ७७३ ॥ અચાય અણુવ્રત. ગ્રામ નગર આદિ સ્થાનામાં પડેલી ઘેાડી અથવા ઘણી પરાઈ વસ્તુનું ( માલીકની આજ્ઞાવગર) ગ્રહણુ તે ચારી અને તેને મન, વચન, કાયાથી ત્યાગ તે અચૌ નામે ત્રીજું અણુવ્રત છે. इह दुःखं नृपादिभ्यः परत्र नरकादितः । प्राप्नोति स्तेयतस्तेन स्तेयं त्याज्यं सदा बुधैः ॥ ७७४॥ ચારી કરવાથી મનુષ્ય આ ભવમાં રાજાથી ૪'ડાય છે અને પરભવમાં નરક આદિમાં દુઃખ પામેછે તેથી બુદ્ધિશાલી લેાકાએ ચારીને સદાને માટે સવ થા ત્યાગ કરવા જોઇએ. जीवन्ति प्राणिनो येन द्रव्यतः सह बन्धुभिः । जीवितव्यं ततस्तेषां हरेत्तस्यापहारतः || ७७५॥ જે દ્રવ્યથી મનુષ્યે સહુ કુટુમ્બ પરિવાર પણ ધારણ કરી જીવેછે તેથી તે તેમનું જીવિતવ્ય છે અને જે તેમના દ્રવ્યનું હરણ કરેછે તે વાસ્તવમાં તેમના પ્રાણાપહરણ કરેછે.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396