________________
Ge
કારણકે જ્ઞાન અંધકારના નાશ કરે છે, ખરા સ્વરૂપના પ્રકાશ કરે છે, શાંતિને ધારણ કાપને હણે છે, ધમની વૃદ્ધિ કરે છે, પાપનો છે અર્થાત જ્ઞાન મનુષ્યાને શું શું નથી કરતું.
यथा यथा ज्ञानबलेन जीवो जानाति तत्वं जिननाथदृष्टं
तथा तथा धर्ममतिः प्रशस्ता
प्रजायते पापविनाशशक्ता ॥ १९०॥
જ્ઞાન મળયેાગે કરીને જીવ જેમ જેમ જીનનાથે જોએલા તત્ત્વના મેધ પામે છે, તેમ તેમ ધમ બુદ્ધિમાં રકત અની પાપના નાશ કરવાને શક્તિમાન થાય છે. आस्तां महाबोधबलेन साध्यो मोक्षो विवाधाम सौख्ययुक्तः
धर्मार्थकामा अपि नो भवंति
ज्ञानं विना तेन तदर्चनीयं ॥ १९९ ॥
અતરના કરાવે છે, નાશ કરે
એકાન્ત નિમલ સુખ યુક્ત અવ્યાબાધ એવું મેક્ષ, ઉત્તમ એવા મહા જ્ઞાનથીજ પ્રાપ્ત થાય છે. આટલું છતાં આ વાતને દુર રાખીયે, પણ જગતમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ જ્ઞાનવિના પ્રાપ્ત થઈ શકતા નથી, આથી કરીને પણ તે જ્ઞાન પૂજવા ચાગ્ય છે.
सर्वेपि लोके faast हितार्था ज्ञानादृते नैव भवंति जंतोः