________________
૪૮
शश्वन्मायां करोति स्थिरयति न मना मन्यते नोपकारं या वाक्यं वक्त्यसत्यं मलिनयति कुलं कीर्तिवल्लीं लुनाति सर्वारम्भैकहेतुर्विरतिसुखरतिध्वंसिनी निंदनीया
धर्मारामभवत्रीं भजति न मनुजो मानिनीं मान्यबुद्धिः॥ ११६ ॥
સદા સ્રી માયા કરે છે. મન કદી સ્થિર રાખી શકતી નથી. ઉપકારી જનના ઉપકાર માનતી નથી, વાચામાં જુઠ ખેલે છે કુલને નીચુ પાડે છે કીર્તીના છેડને કાપી નાંખે છે એના લીધે મનુષ્યને સર્વ આરભ અને પરિગ્રહુમાં પડવું પડે છે અને વૈરાગ્ય સુખના નાશ કરે છે. તેવી નિદનીય અને ધર્મની જડને કાપી નાંખનારી સ્રીને બુદ્ધિશાળી મનુષ્યેા સેવતા નથી.
या विश्वासं नराणां जनयति शताधालीकजल्पप्रपंचै र्न प्रत्येति स्वयं व्यपहरति गुणानेकदोषेण सर्वान् कृत्वा दोषं विचित्रं रचयति निकृतिं यात्मकृत्यैकनिष्ठा तां दोषाणां धरित्रीं रमयति रमणीं मानवो नो वरीष्ठः ॥ ११७ ॥ જે સ્ત્રી મનુષ્યને પાતાપર જુઠાણા કરિ વિશ્વાસ એસારે છે પુરૂષની એકાદ ભૂલ થવાથી સર્વે ગુણાને ભૂલી જાય છે જે સ્રી ઢાંગ કરે છે ગુન્હા વાલી હાવા છતાં નિર્દેૌષ હાય તેમ દેખાવ કરે છે અને પેાતાની મતલખમાંજ ગુ’થાએલી હાય છે તેવા દોષોને ધારણ કરનાર સ્ત્રીવર્ગને સુશીલ પુરૂષો સ્વીકાર કરતા નથી, उद्यज्वालावलीभिर्वर मिह भुवनप्लोषके हव्यवाहे रंगatit प्रविष्टं जलनिधिपयसि ग्राहनक्राकुले वा