Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નિયમ મુજબ અહીં અનુશાસન શબ્દ “નૃત્યન્તિ નૃત્યમ્' પ્રયોગની જેમ ફક્ત વ્યુત્પત્તિ કરનાર શાસ્ત્ર આટલા જ અર્થને બતાડશે. જેથી શબ્દ નો પ્રયોગ નિરર્થક નહીં કરે.
શંકા - શાનામ્ અનુશાસનમ્ = શાનુરીસન આમ ષષ્ઠીતપુરુષ સમાસ શી રીતે થઈ શકે ? કેમકે પ્રસ્તુતમાં 'આવાર્યમવળ શબ્દાનુશાસનં પ્રવાસયતે' આવો અન્વય છે. 'તૃતીયાયામ્ રૂ.૨.૮૪'સૂત્રમાં કર્તાવાચક નામને તૃતીયા થઈ હોય તો ‘ર્મળ કૃત: ૨.૨.૮૩' સૂત્રથી થયેલ ષષ્ઠયન્ત નામનો તપુરુષ સમાસ થતો નથી' આમ કહ્યું છે. પ્રસ્તુતમાં ભાવાર્યદેવળ આ કર્તાવાચક નામને તૃતીયા વિભકિત થઇ છે અને શબ્દાનામ્ પદને
ળ વૃકૃત: 'સૂત્રથી ષષ્ઠી વિભકિત થઇ છે, તેથી શબ્દાનુશાસન આ તપુરુષ સમાસ ન થવો જોઈએ.
સમાધાન - પ્રયાસત્તિ ન્યાય(A) મુજબ જે કૃત્ પ્રત્યાયની અપેક્ષાએ ષષ્ઠી થઇ હોય, તે જ કૃદંતની અપેક્ષાએ જો તૃતીયા થાય તો તમારી વાત સત્ય ઠરે. અહીં અનુશાસન કૃદંતની અપેક્ષાએ શાનામ્ પદને ષષ્ઠી થઈ છે, જ્યારે પ્રારયતે ક્રિયાપદની અપેક્ષાએ ગાવાર્યદેવળ પદને તૃતીયા વિભકિત થઈ છે. તેથી શબ્દાનુશાસનમ્ સમાસ થવામાં બાધ નથી.
* માનવજી – અહીં માર્ય: શબ્દની અનેક વ્યુત્પત્તિઓ બતાવી છે. તે આ પ્રમાણે – (a) માયત સેવ્યને વિનવાર્થમ્ = આચાર્ય અર્થ વિનયગુણની પ્રાર્થે જેમની સેવા કરાય તે આચાર્ય. (b) મારન્ પૃત્તિ ૨ પ્રાહિતિ = માવાઈ: અર્થ જેઓ પંચાચારને પાળે અને બીજા પાસે પળાવે તે આચાર્ય. (c) શાસ્ત્રવિધિ મુજબ ગુરુ દ્વારા જે આચાર્યપદ ઉપર સ્થપાયા હોય તે આચાર્ય. (d) ગ = સામને શાસ્ત્રાર્થથર્યને (= જ્ઞાયને) મને = માવાઈ: અર્થ: જે સકલ શાસ્ત્રના પારગામી હોય તે આચાર્ય. અર્થાત્ આચાર્ય શાસ્ત્રોક્ત અર્થના જ્ઞાતા અને ઉપદેશક હોય.
આ ચાર અર્થ પૈકી અહીં શાસ્ત્રનો પ્રસ્તાવ હોવાથી ચોથા અર્થ પ્રમાણેના આચાર્ય લેવાના છે. અહીં પ્રાચાર્ય શબ્દ હેમચન્દ્ર શબ્દનું વિશેષણ છે. માટે તેનો ભાવાર્યપદ્ર'પ્રયોગની જેમ પૂર્વપદરૂપે નિપાત થયો છે. જો તે દેવન્દ્ર શબ્દનું વિશેષણ ન બનત તો ઉપરોક્ત વ્યુત્પત્તિ મુજબ તે ચોક્કસ પ્રકારના વ્યક્તિ માટે વપરાતો સંજ્ઞાશબ્દ બનવાથી વિશેષ રૂપે પરમાં નિપાત પામત. આશય એ છે કે પ્રથમ પ્રાણ રૂ..૪૮' સૂત્ર પ્રમાણે સમાપ્રકરણનાં સૂત્રમાં જે પદ પ્રથમ વિભકિતમાં દર્શાવ્યું હોય તેવા શબ્દોનો પૂર્વપદરૂપે પ્રયોગ થાય છે. ભાવાર્યમય આ કર્મધારય સમાસ વિશેષ વિશેષ્યા થાયશ રૂ.૨.૨૬' સૂત્રથી થયો છે. તેમાં વિશેષણ પદ પ્રથમા વિભકત્યંત હોવાથી વિશેષણ વાચક ગાવાઈ શબ્દનો પૂર્વપદ રૂપે નિપાત થયો છે. (A) નજીકના લાગતા-વળગતા પ્રમાણે કાર્ય થાય.