Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૨.૨ વ્યવચ્છેદ કર્યો છે. કેવળ ન ધાતુથી બનેલ શબ્દ જેમ આદરપૂર્વકના નમસ્કાર અર્થને જણાવે છે તેમ ક્યારેક મશ્કરીમાં કરાતા નમસ્કારને પણ જણાવે છે. જેમ કે –
'नमस्यं तत् सखि! प्रेम घण्टारसितसोदरम्। क्रमकशिमनिःसारमारम्भगुरुडम्बरम्।।"
અર્થ:- ધંટના અવાજ જેવા આરંભમાં અત્યંત આડંબરવાળા અને કર્મ કરીને ક્ષીણ થતાં તથા સારા વગરના એવા તે પ્રેમને હે સખી! નમસ્કાર થાઓ.
* પરમાત્માનમ્ – જે પ્રાપ્ત થયેલા અર્થનું રક્ષણ કરે છે અને અપ્રાપ્ત અર્થને આપે અર્થાત્ અતિશયશાલી હોય તેને પરમ કહેવાય. જે જ્ઞાનાદિ પર્યાયોને વિશે સંચરે તે આત્મા. આમ અતિશયશાલી આત્મા એ પરમાત્મા કહેવાય.
અહીં પરમાત્માનમ્ કૃદંતનું કર્મ હોવાથી તેને 'ર્મળ : ૨.૨.૮રૂ' સૂત્રથી ષષ્ઠી વિભકિત પ્રાપ્ત હતી, પરંતુ તૃગુન્તા, ૨.૨.૨૦’ સૂત્રથી તેનો નિષેધ થયો છે.
જ છે – શ્રેય એટલે વિપ્રકીર્ણતા (વેરવિખેરપણું), અતિવિસ્તાર વિગેરે દોષોથી રહિત. શ્રેષ: પદ શાનુરાસનમ્ પદનું વિશેષણ છે, તેથી આ વ્યાકરણ વિપ્રકીર્ણતા, અતિવિસ્તાર આદિ દોષથી રહિત છે. અહીં પ્રરીચ શબ્દને સુ (ચ) પ્રત્યય થયો છે. આમ તો કરાય શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક ન હોવાથી (પરંતુ ક્રિયપ્રવૃત્તિનિમિત્તક હોવાથી) “TI૬૦ ૭.રૂ.૬' સૂત્રથી તેને હું પ્રત્યયની પ્રાપ્તિ ન હતી. છતાં ‘અને
{ પ્રત્યય પરમાં હોતે છતે ‘પ્રાચસ્વ શ્ર: ૭.૪.૨૪' સૂત્રથી પ્રાચ નો શ્રઆદેશ થાય' એ વિધાનબળથી અગુણાંગ એવા પણ પ્રશસ્ય શબ્દને T ૦' સૂત્રથી ફંચ પ્રત્યય થશે અને શ્રેય શબ્દ બનશે.
યદ્યપિ + ય અવસ્થામાં ત્રત્યસ્વર: ૭.૪.૪રૂ’ સૂત્રથી શ્રના અને લોપની પ્રાપ્તિ હતી, પરંતુ નૈસ્વચ ૭.૪.૪૪' સૂત્રથી તેનો નિષેધ થયો છે. તથા ત્રત્યસ્વરાંને સ્વરસ્ય' આમ એક સૂત્ર બનાવી શકાતું હતું, છતાં ‘નેસ્વરી ૭.૪.૪૪' સૂત્રને તેનાથી જુદું રચ્યું તેના બળે નવવસ્ય ૭.૪.૬૮' સૂત્રથી પણ ના મ નો લોપ નહીં થાય.
જ શાનુરાસનમ્ – જેના દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ કરવામાં આવે તેને અનુશાસન કહેવાય અને શબ્દોના અનુશાસનને શબ્દાનુશાસન કહેવાય. અર્થાત્ શબ્દાનુશાસન એટલે વ્યાકરણશાસ્ત્ર. યદ્યપિ અનુશાસન શબ્દથી જ શબ્દોની વ્યુત્પત્તિ કરનાર શાસ્ત્ર આ અર્થ પ્રાપ્ત થઇ જતો હોવાથી શબ્દ નો પ્રયોગ કરવો અહીં નિરર્થક ઠરે છે. છતાં વિશિષ્ટતાનાં પાનાં ક્ષત્તિ પૃથ વિશેષજવીજ સમવયને વિશેષ માત્રપતન'