________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
(જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા-એ દેશી)
શ્રી સિદ્ધાચલ ભેટીએ ? મિત્તા, મહિમા નહીં પર રે છે એકાગર ચિત્તા, એ ગિરિ સેને છે એ આંકણી છે કેવળજ્ઞાને જાણતા હૈ મિત્તા, કહી ન શકે અંશ માત્ર રે એકાએ એ ગિરિ સે ધ્યાનમાં હો મિત્તા, કરી થિર મન વચ કાય રે ! એકા છે એ છે ૧ કે ઋષભજિર્ણદ સમસ્ય હો મિત્તા, પૂર્વ નવાણું વાર રે એકાટ છે એ છે પચક્રેડ પંડરીક હે મિત્તા, વરીયા શિવવધૂ સાર રે ! એક છે એ છે. ૨. ભરત–પાટે મુગતે ગયા હો મિત્તા, અસંખ્યાત. વિખ્યાત રે. એકાય એવો નમિ વિનમિ શિવસુખ વર્યા હે મિત્તા, બે કોડી મુનિ સંઘાત રે
એકા એ છે ૩ ઈસુ ગિરિરાજે સમોસ હે મિત્તા, નેમિ વિના ત્રેવશ રે છે એકા એ છે એકાણું લાખ નારદ ઋષિ હે મિત્તા, પાંડવ કેડી
For Private and Personal Use Only