________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધી કષાયી ખરે રે તુમ બિન તારક કાઈ ન દીસે,
જગદીશ્વર સિદ્ધગિરિ રે છે અબતો ૧૦ નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ભવસાયરકી પીડ હરી રે; આતમરામ અનઘપદ પામી, મેક્ષ વધૂ અબ વેગે વરી રે ! અબ તે છે ૧૧ છે સંવત બત્રીસ ઓગણીસે, માસ વૈશાખ આનંદ ભયે રે પાલીતાણા શુભ નગર નિવાસી, ઋષભ જિનંદ-ચંદ દરશ થયે રે છે અબ તે છે ૧ર છે
[૧] તું ત્રિભુવન સુખકાર, અષભજિન! તું ત્રિભુવન સુખકાર, શત્રુંજય ગિરિ શણગારગષભ, ભૂષણ ભરત મઝાર-બહષભ, આદિ પુરૂષ અવતાર | અષભ૦ છે એ આકણી તુમ ચરણે પાવન કર્યું કે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર છે ગષભ | ૧ | અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયે ગિરિરાજ; સિદ્ધ અનંતા બહાં થયા રે, વળી આવ્યા અવર
For Private and Personal Use Only