________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે શૃિંદ૦ | ૪ સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ !; મુજશું અંતર કિમ કરે રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ છે જિણું૦ | ૫ | મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હેય પ્રમાણ મુજ માને સવિ તણે રે, સાહિબ તેહ સુજાણ છે જિર્ણદ છે
૬. વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન મિણીકંત વાચક જસ ઈમ વિનવે રે, ભયભંજન ભગવંત છે જિર્ણદ ૭ છે
(ાષભ નિણંદશું પ્રીતડી-એ દેશી.)
શ્રી સીમંધર સાહિબા, સુણ સંપ્રતિ હે ભરત ખેત્રની વાત કે અરિહા કેવલી કે નહિ, કેને કહિયે હે મનના અવાત કે છે શ્રી સીમંધર૦ કે ૧ ઝાઝું કહેતાં જુગતું નહિ, તુમ સેહે હે જગ કેવલ– નાણ કે ભૂખ્યાં ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણ કે શ્રી સીમંધર૦ મે ૨ એ કહે
For Private and Personal Use Only