________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
ખ્યાત પ્રદેશ રે તારા ગુણ છે અનંતા, કિમ કરે તાસ નિવેશ રે ? તે પ્રભુ ! પ. એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતને વાસ રે, એમ કહી તુજ સહજ મીલત, હાયે જ્ઞાન પ્રકાશ રે ! પ્રભુ ! ૬ ! ધ્યાન ધ્યાતા ધ્યેય એકી–ભાવ હેયે એમ રે, એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હેાયે ક્ષેમ રે પ્રભુત્વ છે હુ છે એક સેવા તાહરી જે, હાય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલસૂરિ પ્રભુતા, હોય સુજસ જમાવ રે છે પ્રભુ ૮
[ 2 ] જિમુંદા પારા મુણિદા યારા, દેખ રે જિમુંદા ભગવાન-દેખ રે જિર્ણોદા પ્યારા છે એ એક છે સુંદર રૂપ સ્વરૂપ વિરાજે, સ્વરૂપ વિરાજે જગ-નાયક ભગવાન–દેખો ૨૦ મે ૧ દરસ સરસ નિરખ્યો. જિનજીકે, નિરખ્ય જિનકે; દાયક ચતુર સુજાણુરેખ ૨૦ મે ૨ એ શેક સંતાપ મિડ્યો અબ મેરે,
For Private and Personal Use Only