________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૯ દલ તે તૂકો જિન ચોવીસમે એ, પ્રગટ્યા પુન્ય કલ્પેલ છે પા ભવે ભવે વિનય કુમાર એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ! દયા કરી દીજીએ એ, બોધિબીજ સુરસાય છે જોવે છે ૬ છે
– કળશ – ઈહિ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જે; શ્રી વીર-જિનવર ચરણ થતાં, અધિક મન ઉલટ થયે ૫ ૧ શ્રીવિજયદેવસૂરિદ–પટધર, તીરથ જંગમ એણે જગે પગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે છે ૨ શ્રીહીરવિજયસૂરિશિષ્ય વાચક-કીતિવિજ્ય સુગુરૂ સમે; તસ શિષ્ય વાચક–વિનયવિજયે, યુ જિન ચોવીસ છે૩ સત્તર સંવત ઓગણત્રીશે, રહી દર ચોમાસ એ, વિજય દશમી વિજય કારણ, કી ગુણ અભ્યાસ એ જ છે નભવ–આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ-વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્યપ્રકાર એ છે ૫ છે
For Private and Personal Use Only