________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ye
ચાલમાં ૐ, જેમ ।। ઉદયરત્ન કહે
તપના બાર પ્રકાર; હાજો તેની ધન્નો અણગાર ।। વિક૦ !! ૬ તપ થકી રે, વાધે સુજસ સન્; સ્વર્ગ હાવે ધર આંગણું ૩, દુતિ જાયે દૂર ા વિક૦ ૫ ૭ ॥
વૈરાગ્યની સજ્ઝાય.
ઉંચાં મિંદર માળીયાં, માડ વાળીને તે; કાઢે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યા જ નહાતા -એક રે દિવસ એવા આવશે ॥ ૧ ॥ એ આંકણી ! મન સબળેજી સાલે; મંત્રી મળ્યા સર્વિ કારમા, તેનું કાંઈ ન ચાલે ! એક ૨૦ ૫ ૨૫ સાવ સોનાનાં રે સાંકળાં, પહેરણ નવ નવા વાધા; ધાળુ` રે વસ્ત્ર એના કનું, તે તા શોધવા લાગા ૫ એક ૨૦ ૫ ૩ ૫ ચરૂ કઢાઇઆં અતિ ઘણાં, ખીજાનું નહિ લેખું; ખાખરી હાંડી એના કની, તે તા આગળ દેખું ! એક ૨૦ ૫ ૪ ૫ કેનાં હેર? તે કેનાં વાછરૂ !, કેનાં માય ને બાપ ?; અંત કાળે જવું જીવતે એકલું, સાથે પુણ્ય તે પાપા એક ૨૦
For Private and Personal Use Only