________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
ભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખિયા સકલ મંગલ હોત; દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં જિનરાજ જન્મ પ્રતાપ, તિણે હેતે શાન્તિકુમાર ઠવીઉં નામ ઈતિ આલાપ | ૩ છે એમ શાંતિ-જિનને કલશ ભણતાં હોએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં લહીએ લીલ વિશાલ, જિનસ્નાત્ર કરીયે સહેજે તરીએ ભવ–સમુદ્ર અપાર, શ્રી જ્ઞાનવિમલ-સૂરદ જંપે શ્રી શાન્તિ–જિન જયકાર | ૪ |
ઈતિ શ્રીજ્ઞાનવિમલસૂરિચિત શ્રી શાતિનાથ-જિનકલશ: સંપૂર્ણ
આ
જ
ર
છે
,
લૂણ ઉતારણ લૂણુ ઉતારે જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે છે લૂણ૦ ૫ ૧ છે જેમ જેમ તા તડ લૂણુજ ફૂટે, તેમ તેમ અશુભ કર્મ બંધ ગુટે
લૂણ૦ મે ૨ | નયન સલૂણું શ્રી જિનજીનાં,
For Private and Personal Use Only